જાણો ઓવૈસીએ આમિર ખાનની અસહિષ્ણુતાની ટિપ્પણી પર શું કહ્યું
ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ તેવા અસદુદ્દીન ઓવૈસીએ બોલીવૂડ સુપર સ્ટાર આમીખ ખાનની અસહિષ્ણુતાની ટિપ્પણી પર પોતાના મત રજૂ કરવા માટે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરનો સહારો લીધો. અને આ દ્વારા અસહિષ્ણુતાના મુદ્દા પોતાના મત રાખ્યો.
ઓવૈસીએ તેના ટ્વિટમાં લખ્યું કે ભારતીય મુસ્લિમો તેમનો આ દેશ નહીં છોડે. અમે ભારતીય અમારી ઇચ્છા અને જન્મથી છીએ. અને અમે આ માટે અનેક કોમી પડકારો સહન કર્યા છે અને આગળ પણ કરશું. વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારથી ભારત આઝાદ થયું છે ત્યારથી મુસ્લિમોનો જોઇએ તેટલો આર્થિક વિકાસ નથી થયો, ના જ તેમને રાજનૈતિક પ્રતિનિધિત્વ મળ્યું છે પણ અમારો સંધર્ષ ચાલુ છે અને રહેશે.

વધુમાં ઔવૈસી કહ્યું કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી મુસ્લિમો ભારતમાં રહેશે. અને તે, તે તમામ સ્વતંત્રતા સેનાનીઓને નાખુશ નહીં કરે જે ઇચ્છતા હતા કે મુસ્લિમો એક ગૌરવશાળી ભારતીય બને. ત્યારે ઔવૈસી આમીરની ટિપ્પણી અંગે ટ્વિટર પર અનેક ટ્વિટ કર્યા છે જે આ મુજબ છે.
Indian Muslims will it not leave the country we r Indians by CHOICE& Birth have faced many challenges frm Communal forces will face again...
— Asaduddin Owaisi (@asadowaisi) November 24, 2015 Parties in Power since Independence have not given Muslims their due share in economic upliftment,political representation,but Struggle ctns
— Asaduddin Owaisi (@asadowaisi) November 24, 2015 Muslims will not leave India so where is the Qs of succumbing to Fear,threats ,killings ,of Communal Fascist organisations
— Asaduddin Owaisi (@asadowaisi) November 24, 2015 Muslims have lost lives properties Riots BMasjid Hahsimpura,Maliana,Nelle,Mumbai,Ahmedabd,Gujrat,Dadri will still say HIndustan zindabad
— Asaduddin Owaisi (@asadowaisi) November 24, 2015 So long as planet Earth survives Muslims will live in India we will not disappoint Freedom Fighters who wanted Muslims to live Proud Indians
— Asaduddin Owaisi (@asadowaisi) November 24, 2015 -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
