ઇશરતના કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી મળી

વર્ષ 2004માં ગુજરાત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અન્ય ત્રણ જણની સાથે જેને ઠાર મારી હતી તે 19વર્ષીય મુંબઈનિવાસી કોલેજિયન ઈશરત જહાંનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, ઈશરતના પરિવારજનોએ દાવો કર્યો છે કે એમને અજાણી વ્યક્તિઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ઈશરતના પરિવારજનોએ એવો પણ દાવો કર્યો છે કે થોડાક દિવસો પહેલા ચારથી પાંચ જણ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમને ધમકી આપી હતી.
ઈશરતની બહેને વધુમાં એવો આરોપ કર્યો છે કે એનાં પરિવારજનોની છેલ્લા એક મહિનાથી સતામણી કરવામાં આવી રહી છે. પરિવારે રક્ષણ આપવા માટે કેન્દ્રીય ગૃહ સચિવને લેખિતમાં વિનંતી પણ કરી છે. ગૃહ મંત્રાલયે તેમને સંપૂર્ણ રક્ષણની ખાતરી આપી છે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
