દેશના પહેલા સોલર મિશન L1 ના લોન્ચનુ ઇસરોએ કરી જાહેરાત

ચંદ્રાયન 3 ની સફળતા બાદ ઇસરોએ હવે સૂર્ય મિશન તરફ આગળ વધી રહ્યા છે. ઇસરો ચીફ એસ. સોમનાથે શનિવારે જણાવ્યુ હતુ કે, ભારતની પહેલી સૂર્ય મિશન આદિત્ય એલા તૈયાર છે. અને સપ્ટેમ્બરમાં મહિનામાં પહેલા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે.

ISRO

ઇસરોએ જણાવ્યુ હતુ કે, આદિત્ય એલા સેટેલાઇટ તૈયાર છે. આ શ્રીહરિકોટા પહોચી ગયો છે. તને પીએલએસવીથી જોડવાામાં આવ્યુ છે. ઇસરો અને દેશનુ પહેલુ લક્ષ્ય લોન્ચ કરવાનુ છે. લોન્ચ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થશે બે દિવસની અંદર તારીખની જાહેરાત કરવામાં આવશે.

લોન્ચ બાદ આ ઇલિષ્ટિકલ ઓર્બિટમાં જાશે. ત્યાર બાદ આ એલ1 પ્વાઇટની સફર નક્કી કરવામાં આવશે. અંદાજે 120 દિવસ હશે. ઉલ્લેખનીય વાત છે કે, સૂર્યની સ્ટડી માટે ભારતનો આ પહેલો સ્પેસ મિશન છે. આદિત્ય એલ 1 નામ સૂર્યની પર રાખવામાં આવ્યુ છે. જેનુ લક્ષ્ય સૂરજના વર્તનનુ પરીક્ષણ કરવાનુ છે. જણાવી દઇએ કે, સૂરજ ધરતીથી અંદાજે 1.5 મિલિનય કિલોમીટર દુર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X