નીતિન ગડકરી માફી માંગેઃ આઇઆરએસ સંઘ

આઇઆરએસ સંઘે આજે જારી કરેલા પોતાના પ્રસ્તાવમાં કહ્યું કે, સંગઠન કેટલીક કંપનીઓ દ્વારા સંદિગ્ધ કર ચોરીના મામલે તપાસ કરી રહેલા આયકર વિભાગના અધિકારીઓએ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલી કથીત ધમકીના સંબંધમાં રાષ્ટ્રીય અખબારોમાં આવેલી સમાચારથી ઘણા હેરાન અને સ્તબ્ધ છે. સંઘે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરના નેતાની આ પ્રકારની ભાષા નિંદનીય છે. સંઘે ગડકરીને માફી માંગવા કહ્યું છે. આઇઆરએસ(આયકર) 4 હજાર સભ્યોની પ્રભાવશાળી સંસ્થાય છે.
ગડકરીએ ભાજપ અધ્યક્ષનું પદ છોડ્યાને એક દિવસ બાદ 24 જાન્યુઆરી નાગપુરે કહ્યું હતું કે ભાજપ જો કેન્દ્રની સત્તામાં આવી ગયુ તો તપાસ કરનાર અધિકારીઓને કોઇ નહીં બચાવે. આઇઆરએસ સંઘના મામલામાં કામ કરી રહેલા પોતાના અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.
પૂર્તિ સમૂહમાં કથિત અનિયમિતતાઓના મામલામાં મુંબઇ, પૂણે અને નાગપુરમાં આયકર વિભાગના અધિકારી તપાસ કરી રહી છે. અધિકારીઓએ પોતાની તપાસ હેઠળ ગડકરીને એક ફેબ્રુઆરીએ હાજર રહવા પણ જણાવવામાં આવ્યું છે. સંઘના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, સંઘે માંગ કરી છે કે મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થાને સંભાળનારા અધિકારી તેમના નિવેદન અંગે જાતે જ નક્કી કરે કારણ કે તે સ્પષ્ટ રીતે સરકારી સેવકે તેમનું કામ કરતા અટકાવવાના ઇરાદાથી કરવામાં આવ્યું છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
