જગદંબિકા પાલ અને રાજુ શ્રીવાસ્તવ પર ચઢ્યો ભગવો રંગ, ભાજપમાં જોડાયા
નવી દિલ્હી, 19 માર્ચ: એક જમાનામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ખૂબ જ ખાસ માનવામાં આવતા વરિષ્ઠ કોંગ્રેસી નેતા જગદંબિકા પાલ અને કાનપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પરત કરનાર જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ પર આજે ભગવો રંગ લાગી ગયો છે. એટેલે કે આ બંને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે.
પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની હાજરીમાં તેમણે પાર્ટીનું સભ્યપદ લીધું. સભ્યપદ સમારંભ દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું કે 'ઘણા બધા નેતા ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. આ ક્રમમાં કદ્દાવર નેતા જગદંબિકા પાલે કોંગ્રેસ છોડી દીધું છે. લોકસભામાંથી ત્યાગપત્ર આપીને તેમણે ભાજપનું સભ્યપદ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.'

More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
