ફરી ખુલ્યું વિવાદોનું 'પુસ્તક', સલમાન રશ્દીનો વિરોધ શરૂ

અજમત-એ-નામૂસ-એ-રસૂલની ગઇકાલે એક કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં દેશભરના ઉમેલા અને મોલવી આવ્યા હતા. આ નિર્ણય તે બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ મુસ્લિમ સંગઠનના લેખક રૂચિ શર્મા, જીત થ્યાલ, અમિતાભ કુમાર અને કુંજરૂના આપવા પર વિરોધ કરવામાં આવ્યો હતો.
અજમત-એ-નામૂસ-એ-રસૂલના સંયોજક સહરાઇએ કહ્યું હતું કે સાહિત્ય સંમેલનને લઇને અમને કોઇ વાંધો નથી. પરંતુ તેમાં જો આવા લેખકોને બોલાવવામાં આવશે અથવા કોઇ ફિલ્મ અથવા આવા પુસ્તકને મુકવામાં આવશે કે જેમાં ઇસ્લામનો અનાદર થતો હોય તે અમે સહન કરી શકીશું નહી.
સહરાઇએ કહ્યું હતું કે પહેલાં અમે આવું કર્યું છે જો તે લેખકોને બોલાવવામાં આવશે તો પછી અમે વિરોધ કરીશું. જયપુર પોલિસ કમિશ્નર બી એલ સોનીએ કહ્યું હતું કે આયોજકોએ અમને કહ્યું છે કે અહીં સલમાન રશ્દીના પુસ્તક સંબંધિત કશું કરવાનું નથી. આવા સમયે જો કોઇપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન થશે તો કડક વ્યવહાર કરવામાં આવશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
