For Quick Alerts
For Daily Alerts
જયરામ રમેશનો નવો મંત્ર: જે ઘરમાં ટોઈલેટ નહીં તો કન્યા નહીં
જયરામ રમેશે આ સાથે જ મધ્યપ્રદેશની અનિતા નારે નામની મહિલાના ઉદાહરણને ટાંકતાં કહ્યું હતું કે, લગ્નના બે દિવસ બાદ જ પતિના ઘરે ટોઈલેટ ન હોવાનું માલૂમ થતા ઘર છોડી દીધું હતું ટોઈલેટ બને પછી જ પરત આવવા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે થોડાં દિવસો અગાઉ જયરામ રમેશે ટોઇલેટ મંદિર કરતાં વધારે પવિત્ર હોય છે એવું નિવેદન કર્યુ હતું. જયરામ રમેશના આ નિવેદનને લઇને ઘણો હોબાળો મચી ગયો હતો.આ મુદ્દો કોર્ટમાં વિચારણા હેઠળ છે.
Comments
English summary
Days after he kicked up a row by stating that there are more temples than toilets in India, Union Minister Jairam Ramesh on Sunday urged women not to get married into families which do not have toilets in their homes.