જયરામ રમેશનો નવો મંત્ર: જે ઘરમાં ટોઈલેટ નહીં તો કન્યા નહીં

જયરામ રમેશે આ સાથે જ મધ્યપ્રદેશની અનિતા નારે નામની મહિલાના ઉદાહરણને ટાંકતાં કહ્યું હતું કે, લગ્નના બે દિવસ બાદ જ પતિના ઘરે ટોઈલેટ ન હોવાનું માલૂમ થતા ઘર છોડી દીધું હતું ટોઈલેટ બને પછી જ પરત આવવા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે થોડાં દિવસો અગાઉ જયરામ રમેશે ટોઇલેટ મંદિર કરતાં વધારે પવિત્ર હોય છે એવું નિવેદન કર્યુ હતું. જયરામ રમેશના આ નિવેદનને લઇને ઘણો હોબાળો મચી ગયો હતો.આ મુદ્દો કોર્ટમાં વિચારણા હેઠળ છે.
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
