જયરામ રમેશનો નવો મંત્ર: જે ઘરમાં ટોઈલેટ નહીં તો કન્યા નહીં

જયરામ રમેશે આ સાથે જ મધ્યપ્રદેશની અનિતા નારે નામની મહિલાના ઉદાહરણને ટાંકતાં કહ્યું હતું કે, લગ્નના બે દિવસ બાદ જ પતિના ઘરે ટોઈલેટ ન હોવાનું માલૂમ થતા ઘર છોડી દીધું હતું ટોઈલેટ બને પછી જ પરત આવવા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે થોડાં દિવસો અગાઉ જયરામ રમેશે ટોઇલેટ મંદિર કરતાં વધારે પવિત્ર હોય છે એવું નિવેદન કર્યુ હતું. જયરામ રમેશના આ નિવેદનને લઇને ઘણો હોબાળો મચી ગયો હતો.આ મુદ્દો કોર્ટમાં વિચારણા હેઠળ છે.












Click it and Unblock the Notifications
