જવાબ આપવા યોગ્ય નથી જેઠમલાણીનો પત્રઃ જેટલી

ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીનું રાજીનામું માંગનાર અને સીબીઆઇ નિદેશકના રૂપમાં રંજીત સિન્હાની નિયુક્તિ પર પાર્ટી લાઇનથી હટીને સરકારના પક્ષમાં નિવેદન આપ્યા બાદ અનુશાસનહીનતા હેઠળ પગલું ભરતા જેઠમલાણીને પાર્ટીમાંથી નિલંબિત કરવામાં આવ્યા હતા અને તેમને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી હતી.
જેઠમલાણીના પત્ર અંગે પૂછવામાં આવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું, 'હું નથી સમજતો કે જેઠમલાણીને વધુ જવાબ આપવાની જરૂર છે.' તેમણે કહ્યું છે કે તેઓ એ અંગે કોઇ ટિપ્પણી કરવા માગતા નથી.
નોંધનીય છે કે જેઠમલાણીએ સોમવારે કહ્યું હતું કે તેમણે નિતિન ગડકરીને પત્ર લખ્યો છે પરંતુ તે તે અંગે કંઇ કહી નહી શકે. જેઠમલાણી, ગડકરીના રાજીનામાની પહેલા જ માંગ કરી ચૂક્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છેકે જેઠમલાણીએ પોતાના પત્રમાં પાર્ટીની દશા અને દિશા પર ચિંતા વ્યક્ત કરી છે અને વર્તમાનના નેતૃત્વ સામે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
