અનંતનાગમાં મોટુ આતંકી ષડયંત્ર નિષ્ફળ, 11 શંકાસ્પદ આતંકવાદીઓની પકડાયા
જમ્મુ કાશ્મીરની પોલિસે મંગળવારે બે ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરની પોલિસે મંગળવારે બે ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ બંને મૉડ્યુલ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે. પોલિસે અનંતનાગ જિલ્લામાં આ આતંકી સંગઠન સાથે જોડાયેલા 11 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી હથિયાર અને અમુક શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. વરિષ્ઠ પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે જૈશ સાથે જોડાયેલા અમુક આતંકી પોલિસ અને સુરક્ષાબળો પર અનંતનાગમાં ચેકપોઈન્ટ અને અલગ-અલગ છાવણીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે.

શ્રીગુફવાડા ગામમાં સખરાસ ચાર રસ્તા પર સ્થિત એક ચોકી દરમિયાન બાઈક સવાર ત્રણ લોકોને રોકવામાં આવ્યા તો આ લોકો ભાગવાની કોશિશ કરવા લાગ્યા ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા. પોલિસે જણાવ્યુ કે આ લોકોની તપાસ કરવામાં આવી તો તેમની પાસેથી બે ચાઈનીઝ પિસ્તોલ, મેગ્ઝીન અને અન્ય હથિયારો જપ્ત થયા છે.
આ શંકાસ્પદોની પ્રારંભિક પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે લિવર પલહગામના રહેવાસી છે. તેમના નામ અબ્બાલ ખાન, જહૂર ગોવગુર્જી અને હિદાયતુલ્લાહ કુતાય છે. આ લોકોએ જણાવ્યુ કે આ લોકો જૈશ સાથે જોડાયેલ છે અને પાકિસ્તાનમાં બેઠેલા હેંડલર સાથે સીધા સંપર્કમાં છે. આ લોકો તેમના જ ઈશારે કામ કરી રહ્યા છે. આ લોકો શ્રીગુફવારામાં પોલિસ અને સુરક્ષાબળો પર હુમલો કરવા જઈ રહ્યા હતા. ત્યારબાદ આ લોકો અધિકૃત રીતે જૈશ સાથે જોડાયેલા સંગઠન કેએફએફ સાથે જોડાઈ જતા.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
