ઓપરેશન ઓલઆઉટમાં સેનાને મોટી સફળતા, 6 આતંકી ઠાર
સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે.
સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાબળો અને આંતકવાદીઓ વચ્ચે થયેલી લડાઈમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જયારે અનંતનાગમાં સેના સાથે થયેલી લડાઈમાં ચાર આતંકી માર્યા ગયા છે.

જવાબી હુમલામાં આતંકીઓએ ત્રાસના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર ગોળીઓ ચલાવી જયારે સુરક્ષાબળો ઘ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આતંકીઓની હાજરી વિશે સૂચના મળ્યા પછી સુરક્ષાબળોએ બારામુલ્લાના કિરી વિસ્તારને ચારે તરફથી ઘેરીને જાંચ અભિયાન શરુ કર્યું તેની સાથે જ આતંકીઓ તરફથી ફાયરિંગ શરુ કરી દેવામાં આવી. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને બે આતંકીઓને ઠાર માર્યા.
આ પણ વાંચો: શ્રીનગર: સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર
આતંકીઓએ ગુરુવારે મોડી સાંજે સેનાના કેમ્પને નિશાનો બનાવ્યો. પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે આતંકીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો છે. આતંકીઓએ ત્રાલના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સેનાના કેમ્પને નિશાનો બનાવતા જબરજસ્ત ગોળીબારી કરી. આ ગોળીબારીમાં બે જવાન ઘાયલ થયા છે.
આ પણ વાંચો: આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું મિશન ઓલઆઉટ, જાણો શુ થશે
જયારે વધુ એક જાંચ અભિયાન હેઠળ અનંતનાગ જિલ્લાના અરવાની કુલગામમાં સેના સાથેના એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ માર્યા ગયા છે. આપને જણાવી દઈએ કે બુધવારે શ્રીનગરના નૌગામમાં સુરક્ષાબળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એમફીલ ડિગ્રી ધારક સહીત હિઝબુલ મુજાહિદીનના 2 આતંકીઓ માર્યા ગયા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
