J&K: પુલવામામાં આંતકી અને સુરક્ષા દળોની અથડામણમાં 1 આંતકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે.
જમ્મુ-કાશ્મીર ના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદી ઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું છે.
Unconfirmed presence of 4-5 terrorists, operation on: CRPF on Pulwama (Padgampora, J&K) encounter (Visual deferred) pic.twitter.com/te2Jsn51Hx
— ANI (@ANI_news) March 9, 2017
આ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. સુરક્ષા દળો દ્વારા અવંતિપુરાના સમગ્ર વિસ્તારની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. સીઆરપીએફ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, આ વિસ્તારમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે.
આ પહેલાં શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં પણ સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો તથા 2 આંતકીઓ ઠાર મરાયા હતા.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
