Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

J&K: પુલવામામાં આંતકી અને સુરક્ષા દળોની અથડામણમાં 1 આંતકી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે.

જમ્મુ-કાશ્મીર ના પુલવામાના પદમગોરામાં સુરક્ષા દળ અને આંતકવાદી ઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું છે.

આ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. સુરક્ષા દળો દ્વારા અવંતિપુરાના સમગ્ર વિસ્તારની આસપાસ ઘેરાબંધી કરવામાં આવી છે. સીઆરપીએફ તરફથી જાણકારી આપવામાં આવી છે કે, આ વિસ્તારમાં 4-5 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે.

આ પહેલાં શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં પણ સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો તથા 2 આંતકીઓ ઠાર મરાયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X