'...તો બોધગયામાં ના થયા હોત વિસ્ફોટ'

આ પહેલા દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે તેમણે બોધગયામાં આતંકી હુમલાની આશંકા અંગે બિહાર પોલીસને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી. હવે જેડીયુનું આ નિવેદન દિલ્હી અને પટના વચ્ચે તણાવ વધારી શકે છે.
જેડીયુના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ સુરેશ નિરંજને કહ્યું કે, ગત દિવસોમાં દિલ્હી પોલીસે બાતમીદાર મોહમ્મદ નકીની મદદથી મુંબઇએ આઇએમ સંસ્થાપક યાસીન ભટકલની ધરપકડની યોજના બનાવી હતી. જો આ યોજના અનુસાર ભટકલની ધરપકડ કરવામાં આવી હોત તો, કદાચ બોધગયામાં આતંકી ઘટનાને રોકી શકાઇ હોત.
તેમણે એમ પણ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ સુરક્ષામાં ચૂક રહી હોવાની વાત સ્વિકારી છે, પરંતુ પ્રદેશને સૂચના આપવા માત્રથી કેન્દ્ર સરકારની જવાબદારી પૂર્ણ થઇ જતી નથી. કેન્દ્રને સૂચના આપ્યા બાદ તેના પર પ્રદેશ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા સકારાત્મક પગલાંની પૂછપરછ પણ કરવી જોઇએ. આવું કરવામાં આવે તો આતંકી વારદાતની આશંકા ઘણી ઓછી થઇ જાય છે.
દિલ્હી પોલીસે ગયા વર્ષે મોહમ્મદ નકી નામના એક બાતમીદારની મદદથી ભટકલની મુંબઇમા ધરપકડ કરવાની યોજના બનાવી લીધી હતી, પરંતુ મુંબઇ પોલીસે નકીની ધરપકડ કરીને આખી યોજના પર પાણી ફેરવી દીધું હતું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
