રથ પર સવાર નીતિશે પર PM સાધ્યો નિશાનો

દિલ્હીમાં થનારી જેડીયુની આ બેઠકને રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓને સંબોધિત કરશે. બેઠકમાં પહેલા દિવસે બંધ કમરામાં સવા સો જેડીયુ નેતા રાજનીતિક, આર્થિક પ્રસ્તાવ પારિત કરશે અને તેની સાથે જ શરદ યાદવને ફરીથી અધ્યક્ષ પંસદ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે.
જેડીયુની બેઠકમાં સૌથી મહત્વનો હશે રવિવારનો દિવસ, કારણ કે ખુલા સત્રમાં નીતિશ કુમાર પાર્ટીને દિશા આપશે. માનવામાં આવી રહ્યું છે કે નીતિશનું ભાષણમાં ભાજપને નિશાન બનાવી શકે છે.
દિલ્હીમાં થવા જઇ રહી છે જેડીયુની આ બેઠકને ભાજપના સંબંધોને લઇને ખાસ માનવામાં આવી રહ્યાં છે. ભાજપમાં પીએમ પદ માટે મોદી પર આમ સહમતિના પ્રયત્નો પર જેડીયુનો ઇન્કાર છે, પરંતુ ભાજપ માટે રાહતના સમાચાર એ છે કે જેડીયુની બેઠકમાં રજૂ થનારા રાજનીતિક પ્રસ્તાવથી મોદીનું નામ હટાવી દીધું છે.
રાજકીય સૂત્રોએ દાવો કર્યો છેકે જેડીયુ આ વાત પર પણ નથી એડલી કે ભાજપ પીએમ પદ માટે ઉમેદવારનું નામ પહેલા ઘોષિત કરે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજનાથ સિંહની શરદ યાદવ અને નીતિશ કુમાર સાથે વાતચીત બાદ પાર્ટીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
