Jharkhand Exit Polls: એક્ઝિટ પોલમાં ભાજપને જબરું નુકસાનનું અનુમાન
Jharkhand Exit Polls: એક્ઝિટ પોલમાં ભાજપને જબરું નુકસાનનું અનુમાન
રાંચીઃ ઝારખંડ વિધાનસભાની છેલ્લા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ શુક્રવારે ન્યૂઝ ચેનલ્સ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે. આજે વિધાનસભાની પાંચમા અને છેલ્લા તબક્કામાં 16 સીટ પર મતદાન થઈ રહ્યું છે. શાંતિપૂર્ણ મતદાન થઈ શકે તે માટે છ જિલ્લાની કુલ 16 વિધાનસભા સીટ પર 40,000 જેટલા પોલીસકર્મીઓ તહેનાત કરી દેવામાં આવ્યા છે. બોરિયો, બારહૈત, લિતિપરા, મહેશપુર અને સિકરિપારા સીટ પર 3 વાગ્યા સુધી મતદાન થનાર છે જ્યારે બાકીની બધી સીટ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. 4 તબક્કામાં 30 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન 4 તબક્કામાં 81માંથી 65 સીટ પર ચૂંટણી થઈ છે. તમામ તબક્કામાં આજે મતદાન થઈ ગયા બાદ 23મી ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થનાર છે.
Jharkhand Assembly Elections Live: પાંચમા અને અંતિમ તબક્કામાં આજે 16 સીટ પર મતદાન
The results of JanKiBaat Exit Poll on Jharkhand along with @republic media network is out. Check the results #JharkhandExitPoll@pradip103 pic.twitter.com/aQRDA60ZoG
— Jan Ki Baat (@jankibaat1) December 21, 2019
#EXITPOLL Jharkhand Legislative Assembly Election 2019 BJP: 27, JMM: 25, INC: 12, RJD: 03, AJSU: 04, JVM: 02 and Others: 08
— Social Initiative For INDIA (@SIFI_India) December 20, 2019
Legislative Assembly wise details will be shared soon... #JharkhandElection2019 #exitpoll