For Daily Alerts
રાહુલ PM તરીકે અનફીટ, મોદીને શંકરાચાર્યે આપ્યા આશિર્વાદ
એક બિઝનેસ ન્યૂઝ ચેનલ સાતે વાતચીતમાં શંકરાચાર્યએ કહ્યું કે મોદી મહાન ગુણોવાળા વ્યક્તિ છે અને આગામી લોકસભા ચૂંટણીમાં તે પ્રધાનમંત્રી પદ માટે સંપૂર્ણપણે યોગ્ય છે. શંકરાચાર્યે ભાજપના સૂરમા સૂર મેળવતા કોંગ્રેસ પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સેક્યુલારિઝમના નામે મુસલમાનો અને ખ્રિસ્તીઓના વોટ મેળવવા માગે છે.
આ ઉપરાંત શંકરાચાર્યે ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. શંકરાચાર્ય સરસ્વતીએ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની ટીકા કરી હતી, પરંતુ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે આ બન્ને પૂર્વ પ્રધાનમંત્રીના કમોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.
Comments
gujarat chief minister narendra modi shankaracharya rahul gandhi loksabha election 2014 ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શંકરાચાર્ય રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2014
English summary
Kanchi Kamakoti Shankaracharya Jayendra Saraswathi said Gujarat Chief Minister Narendra Modi had his "blessings" for the prime minister's post and claimed Rahul Gandhi was unfit for the position since his mother Sonia Gandhi was a native of Italy.
Story first published: Wednesday, July 24, 2013, 15:15 [IST]