કર્ણાટક કોંગ્રેસે કહ્યું 'મનમોહન ગાંધી'ને ધન્યવાદ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધા રમૈયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે હું ધન્યવાદ આપવા માગુ છુ કર્ણાટકની જનતાને, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, રાહુલ ગાંધીને, મેડમ સોનિયા ગાંધીને, સર મનમોહન ગાંધીને અને તમામ દેશવાસીઓને કે જેમણે કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો. ભલે આ સિદ્દા રમૈયાની નાની અમથી ભૂલ હતી, પરંતુ દક્ષિણના મીડિયાએ ઉછાળી છે.
આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી પદની વાત કરવામાં આવી તો સિદ્ધા રમૈયાએ કહ્યું તે તે 10 જનપથમાં નક્કી થશે. તેમણે કહ્યું કે આ જીત કેન્દ્રમાં કોંગ્રેસના સુશાસનના કારણે આવી છે. કર્ણાટકના લોકો સ્થાયી સરકાર ઇચ્છતા હતા અને તેમને તે કોંગ્રેસ આપશે. આ દરમિયાન સિદ્ધા રમૈયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ અહીં યુથ આકર્ષિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી. મોદી પર પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે મોદી હજુ પોતાના ગુજરાત સુધી જ સીમિત રહે, તેમનો જાદુ અહીં નથી ચાલવાનો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
