For Quick Alerts
For Daily Alerts
કોંગ્રેસે ક્યારેય પણ દલિતોની વાત નથી સાંભળી: પીએમ મોદી
પીએમ મોદી કર્ણાટક ઈલેક્શનમાં કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. રવિવારે નરેન્દ્ર મોદી ઘ્વારા ચિત્રદુર્ગ થી કોંગ્રેસ પર નિશાનો લગાવવામાં આવ્યો.
પીએમ મોદી કર્ણાટક ઈલેક્શનમાં કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. રવિવારે નરેન્દ્ર મોદી ઘ્વારા ચિત્રદુર્ગ થી કોંગ્રેસ પર નિશાનો લગાવવામાં આવ્યો. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચિત્રદુર્ગના ઈકાઈ માં ચંદ્રયાન 2 માટે તૈયારી થઇ રહી છે. આ ચિત્રદુર્ગની ધરતી છે જેમાં "જય જવાન, જય કિશાન અને જય વિજ્ઞાન" નો મંત્ર જીવતો જાગતો અનુભવાય છે.
પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી એક એવી પાર્ટી છે જેમને વોટ બેંકની રાજનીતિ માટે ઇતિહાસ તોડવાની આદત પડી ગયી છે. તેઓ વોટ બેંકની રાજનીતિ માટે સુલ્તાનો ની જયંતિ ઉજવવામાં લાગી ગયા છે.
કોંગ્રેસ ઘ્વારા નિજલિંગગપ્પા ને અપમાનિત કરવામાં આવ્યા કારણકે તેમને નહેરુ ની ખોટી નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
Comments
English summary
Karnataka election 2018 chitradurga pm modi attack on congress
Story first published: Sunday, May 6, 2018, 12:07 [IST]