For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે ક્યારેય પણ દલિતોની વાત નથી સાંભળી: પીએમ મોદી

પીએમ મોદી કર્ણાટક ઈલેક્શનમાં કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. રવિવારે નરેન્દ્ર મોદી ઘ્વારા ચિત્રદુર્ગ થી કોંગ્રેસ પર નિશાનો લગાવવામાં આવ્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પીએમ મોદી કર્ણાટક ઈલેક્શનમાં કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. રવિવારે નરેન્દ્ર મોદી ઘ્વારા ચિત્રદુર્ગ થી કોંગ્રેસ પર નિશાનો લગાવવામાં આવ્યો. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચિત્રદુર્ગના ઈકાઈ માં ચંદ્રયાન 2 માટે તૈયારી થઇ રહી છે. આ ચિત્રદુર્ગની ધરતી છે જેમાં "જય જવાન, જય કિશાન અને જય વિજ્ઞાન" નો મંત્ર જીવતો જાગતો અનુભવાય છે.

karnataka election 2018

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી એક એવી પાર્ટી છે જેમને વોટ બેંકની રાજનીતિ માટે ઇતિહાસ તોડવાની આદત પડી ગયી છે. તેઓ વોટ બેંકની રાજનીતિ માટે સુલ્તાનો ની જયંતિ ઉજવવામાં લાગી ગયા છે.

કોંગ્રેસ ઘ્વારા નિજલિંગગપ્પા ને અપમાનિત કરવામાં આવ્યા કારણકે તેમને નહેરુ ની ખોટી નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

English summary
Karnataka election 2018 chitradurga pm modi attack on congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X