કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસને મદદ કરવા બદલ ભાજપે યેદુરપ્પાને ઝાટક્યા

કોંગ્રેસને મળી રહેલી સફળતાને જોતા જ બી એસ યેદીયુરપ્પાની આગેવાનીવાળી પાર્ટી કર્ણાટક જનતા પક્ષ (કેજેપી)એ જાહેરાત પણ કરી દીધી છે કે રાજ્યમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. જો પરિસ્થિતિની માંગ હશે તો તેઓ કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર છે.
આ અગાઉ ભાજપમાંથી અલગ થયા બાદ યેદીયુરપ્પાએ એવો દાવો કર્યો હતો કે "અહીં મને સ્પષ્ટ બહુમત મળશે. અમે જ સરકાર બનાવીશું. અમે ચૂંટણીમાં એક માત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવીશું."
યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો ઘડાયા બાદ તેમની પર મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે સંબંધ તોડીને કેજેપીમાં જોડાયા હતા. અત્યારની સ્થિતિ જોતા રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પરિણામો બાદ યેદીયુરપ્પાનું ભાવિ હાલ તો ધુંધળું દેખાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મત ગણતરીના આરંભથી જ કોંગ્રેસ આગળ રહ્યું છે. ભાજપની સરખામણીમાં તેણે બમણી બેઠકો પણ લીડ મેળવી લીધી છે. કોંગ્રેસાના 6 ઉમેદવારોએ જીત પણ મેળવી લીધી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
