'શ્રીલંકા મુદ્દે કરુણાનિધિ સાથે કરાશે ચર્ચા'

કમલનાથે પત્રકારોને કહ્યું, 'ત્રણ વરિષ્ઠ મંત્રી તેમની સાથે મુલાકાત કરી યુએન ઠરાવ પર ચર્ચા કરશે. ત્યાર બાદ જ સરકાર આ સંબંધમાં કોઇ નિર્ણય લેશે.' કરુણાનિધિએ રવિવારે કહ્યું હતું કે જો યુપીએ સરકાર યુએનએચઆરસીમાં શ્રીલંકા વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અમેરિકન પ્રસ્તાવને વધુ કડક બનાવવા માટે તેમા કોઇ સંશોધન નહીં કરે તો તે કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ થઇ જશે.
કરુણાનિધિએ તમિલો વિરુદ્ધ 'યુદ્ધ અપરાધ' કરવામાં આવ્યા હોવાના આરોપોની તપાસની પણ માંગ કરી હતી. વર્ષ 2009માં લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ(લિટ્ટે) સાથે યુદ્ધના અંતિમ દિવસે મોટી સંખ્યામાં તમિલ નાગરિકો માર્યા ગયા હોવાને લઇને શ્રીલંકા આરોપોના ઘેરામાં છે. લોકસભામાં ડીએમકેના 18 સાંસદ છે.
More From
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત









Click it and Unblock the Notifications
