Kedarnath Yatra 2023: દરરોજ આટલા લોકો કરી શકશે બાબા કેદારનાથના દર્શન, જાણો આ વખતે કેવી છે તૈયારી
Kedarnath Yatra 2023: ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર કેદારનાથ મંદીરની વાર્ષિક યાત્રા 25 એપ્રિલથી શરુ થવાની છે. અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે, દરરોજ અંદાજે 13000 યાત્રીઓ કેદારનાથની યાત્રા કરી શકે છે. રૂદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયુર દીક્ષિતે મંગળવારે જણાવ્યુ હતુ કે, સરકારે અત્યારે કેદારનાથ યાત્રા માટે 13000 તીર્થ યાત્રીઓની દૈનિક સંખ્યાા નિર્ધારીત કરી છે. અને તીર્થ યાત્રીઓની સુવિધા માટે એક ટોકન પ્રણાલી પણ શરુ કરવામાં આવી છે. દીક્ષિત અને રુ્દ્રપ્રયાગના પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભડાને જણાવ્યુ હતુ કે, આગામી યાત્રીની સમીક્ષા કરવામાં આવી છે.

દિક્ષિતે કહ્યુ કે, મંદિરમાં આવનાર યાત્રીઓની દૈનિક સંખ્યાને સમિત કરવા માટે ટોકન સિસ્ટમની શરુઆત કરવામાં આવી છે . તીર્થયાત્રીઓને આ અંગે યાત્રા માર્ગ પર 22 આરોગ્ય અન એટલી જ સંખ્યામાં ફર્માસિસ્ટની સુવિધા આપવામાં આવશે. દિક્ષિતે કહ્યુ કે, જેમા ત્રણ ડોક્ટર અને બે ઓર્થોપેડિક સર્જન હશે. યાત્રીના માર્ગમાં બાર આરોગ્ય સહાયતા કેન્દ્રો પણ બનાવામા આવશે.
કેદારનાથ યાત્રા દરમિયાન યાત્રીઓની સુવિધાનુ ખાસ ધ્યાન રખાવામાં આવશે. આના માટે પહેલાથી તૈયારી કરી લેવામાં આવી છે. યાત્રીઓની સંખ્યાના હિસાબથી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તૈયારીને અંતિમ રુપ આપી દેવામાં આવ્યુ છે. આ વખતે હૈલી એબુલન્સની પણ વ્યવસ્થા રહેશે. જગ્યાએ જગ્યાએ આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રામાં રેકોર્ડ સંક્યામાં શ્રદ્ધાલુઓ પહોચવાની આશા છે. યાત્રા શરુ થવામાં એક સપ્તાહનો જ સમય બાકી રહ્યો છે. પુનર્નિમાણ કાર્યમા પણ ઝડપ આવી છે. અત્યાર સુધીમાં કૈદારનાથ ધામ માટે 5 લાખથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કર્યુ છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
