ખેમકા પ્રકરણ: કેજરીવાલ-કિરણ બેદીનો એક સુર

arvind-kejriwal
નવી દિલ્હી, 17 ઑક્ટોબર: આઇએએસ અશોક ખેમકાની બદલીના કારણે છૂટા પડેલા સાથીઓએ એક સુર કરી લીધો છે. અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી જે સાથે મળીને ભષ્ટ્રાચાર વિરૂદ્ધ લડી રહ્યાં હતા તે આજે અલગ-અલગ લડાઇ લડી રહ્યાં છે.

અશોક ખેમકાની બદલીના મુદ્દે પૂર્વ આઇપીએસ કિરણ બેદીએ કહ્યું હતું કે ઇમાનદાર ઓફિસર સાથે મોટાભાગે આવું જ થતું હોય છે. સરકાર તેને આગળ વધવા દેતી નથી અને બદલી ઉપર બદલી કરે છે જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમને વાઢેરા વિરૂદ્ધ મોરચો માંડ્યો એટલે ખેમકાએ હરિયાણા સરકાર વિરૂદ્ધ કામ કર્યું. સરકાર વાઢેરાને બચાવવા માટે અશોક ખેમકા પર કાર્યવાહી કરી રહી છે અને જેથી તે તેનો વિરોધ કરશે.

અશોક ખેમકા તે ઓફિસર છે જેમને 15 ઑક્ટોબરના રોજ વાઢેરા અને ડીએલએફને કેન્સલ કરી છે. અશોક ખેમકાની છાપ એક ઇમાનદાર ઓફીસરની છે જેના લીધે તેમની બદલીને વાઢેરાને બચાવવાની નજરથી જોવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X