અરવિંદ કેજરીવાલ પાસે 71 લાકની સંપત્તિ

arvind-kejriwal
નવી દિલ્હી, 8 જૂનઃ મુખ્યમંત્રી શીલા દીક્ષિત વિરુદ્ધ ચૂંટણી લડવાની ઘોષણા કર્યા બાદ આમ આદમી પાર્ટીન નેતા અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાની સંપત્તિની ઘોષણા પણ કરી દીધી છે. અરવિંદ પાસે 71 લાખની સંપત્તિ છે.

એક અંગ્રેજી દૈનિક સમાચારપત્રના અહેવાલ અનુસાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહેલા કાર્યકર્તાથી રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલે આ ઘોષણા નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી ટિકિટને લઇને આવેદન માટે કરી છે.

અહેવાલ અનુસાર કેજરીવાલ પાસે ઇન્દ્રાપુરમમાં એક જમીન છે જેની કિંમત 70 લાખ રૂપિયા છે. તેની સાથે જ એક લાખ રૂપિયા તેમના બેન્કના ખાતામાં જમા છે. તેમની પત્નીના નામથી ગુડગાવમાં એક ફ્લેટ છે જેની કિંમત એક કરોડ રૂપિયા છે.

અરવિંદ કેજરીવાલની આ ઘોષમા સાથે જ આમ આદમી પાર્ટીએ તેમના ફોર્મ અને અન્ય દસ્તાવેજોને વેબસાઇટ પર અપલોડ કરી દીધા છે અને તેના પર લોકોથી તેના વિચાર અને સુચન માંગ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X