For Quick Alerts
For Daily Alerts
ઇલેક્ટ્રિસિટી બીલ મુદ્દે કેજરીવાલના આમરણ ઉપવાસ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે લોકોને વિજળીના બિલ નહીં ભરવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે ઇલેક્ટ્રિસિટી કંપનીઓની મિલીભગતથી સરકારે વિજળીના ભાવ વધાર્યા છે, જ્યારે લોકોને ઓછા ભાવે વિજળી મળવી જોઇએ. આ મુદ્દો ભલે દિલ્હીનો છે, પરંતુ કેજરીવાલે વિરોધમાં હવે પોતાના કૌશાંબીના ઘરનું વિજળી બિલ પણ નહીં ભરવાનું એલાન કર્યું છે.
કેજરીવાલે જણાવ્યા પ્રમાણે લોકોએ 20 હજાર સુધીના અણધડ બિલ આવી રહ્યાં છે અને જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી કંપનીઓ પર લગામ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી તેઓ આમરણ ઉપવાસ પર બેસશે. કેજરીવાલે જણાવ્યા પ્રમાણે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર ડીઇઆરસી અને ઇલેક્ટ્રિસિટી કંપનીઓની મિલીભગત ચાલી રહી છે.
Comments
arvind kejriwal delhi government electricity prices sheila dikshit fast અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકાર ઇલેક્ટ્રિસિટી બીલ શિલા દીક્ષિત અનશન ઉપવાસ
English summary
Activist-turned-politician Arvind Kejriwal has announced a fast starting March 23 to protest against electricity prices in Delhi.