Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kunal kamra controversy : કુણાલ કામરાને મદ્રાસ હાઈકોર્ટમાંથી આગોતરા વચગાળાના જામીન મળ્યા

Kunal kamra controversy : સ્પેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાને શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીના મામલામાં તેમને આગોતરા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

હાઈકોર્ટે 7 એપ્રિલ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની સ્પષ્ટતા કરી છે. આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટે તેમના પક્ષને સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો. કોર્ટના આ આદેશને કારણે કામરાને હાલ માટે મોટી રાહત મળી છે.

Kunal kamra controversy

બીજી તરફ મુંબઈ પોલીસે 31 માર્ચે કુણાલ કામરાને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલાને લઈને કાયદાકીય પ્રક્રિયા આગળ કેવી રહેશે તે જોવાનું રહેશે.

જણાવી દઈએ કે, કુણાલ કામરાના પેરોડી ગીતને લઈને વિવાદ થયો છે. જેમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથે ગદ્દારી કરનારા એકનાથ શિંદેને ગદ્દાર કહેતા આ વિવાદ સર્જાયો છે. કામરાના વિરોધમાં એકનાથ શિવસેના સમર્થિત અસામાજીક તત્વોએ મુંબઈમાં સ્ટુડિયોમાં તોડફોડ પણ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X