બજરંગદળ કાર્યકર્તાઓએ જય શ્રીરામમાં નારા લગાવ્યા

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આજે વિશ્વ હિન્દૂ પરિષદ ધર્મસભાનું આયોજન કરી રહી છે. આ મુદ્દે શિવસેના પણ ત્યાં પોતાનો કાર્યક્રમ કરી રહી છે.

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આજે વિશ્વ હિન્દૂ પરિષદ ધર્મસભાનું આયોજન કરી રહી છે. આ મુદ્દે શિવસેના પણ ત્યાં પોતાનો કાર્યક્રમ કરી રહી છે. આયોજકો ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આજે અયોધ્યામાં લગભગ 3 લાખ કરતા પણ વધારે રામ ભક્તો ભેગા થશે. તેવી પરિસ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યાને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. દરેક જગ્યા પર ચાંપતી નજર રાખવામાં આવી છે.

uddhav thackeray

Nov 25, 2018, 11:18 am IST

મંદિર ક્યારે બનશે તેની તારીખનું એલાન થવું જોઈએ. સરકાર મંદિર બનાવવા માટે અધ્યાદેશ લાવે, શિવસેના તેમની સાથે છે: ઉદ્ધવ ઠાકરે
Nov 25, 2018, 11:12 am IST

પ્રતાપગઢથી અયોધ્યા રવાના થયેલા વિશ્વ હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપ અને બજરંગદળના કાર્યકર્તાઓએ ખુલ્લી જીપમાં ધારદાર હથિયાર લઈને નારેબાજી કરી.
Nov 25, 2018, 11:11 am IST

ચૂંટણી પહેલા લોકો રામ રામ કરે છે અને ચૂંટણી પછી તેઓ આરામ કરે છે : ઉદ્ધવ ઠાકરે
Nov 25, 2018, 11:09 am IST

ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર સ્થળે જઈને પરિવાર સાથે ભગવાન રામના દર્શન કર્યા
Nov 25, 2018, 11:08 am IST

વિશ્વ હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગદળના હજારો કાર્યકર્તાઓ દેશભરથી બસો અને ટ્રકો ઘ્વારા અયોધ્યા પહોંચી રહ્યા છે.
Nov 25, 2018, 11:07 am IST

વિશ્વ હિન્દૂ પરિષદની ધર્મસભાને કારણે અયોધ્યા પ્રશાશને રુટ ડાયવર્ઝન કર્યું. ધર્મસભામાં આવતા વાહનોને છોડીને બીજા કોઈ પણ વાહન અયોધ્યા તરફ નહીં જઈ શકે.
Nov 25, 2018, 11:05 am IST

અયોધ્યામાં ભારે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી, 70 હજાર જવાનોને ગોઠવી દેવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X