લોકસભાની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત
નવી દિલ્હી, 19 ઓગસ્ટ : લોકસભાના વર્તમાન સભ્ય દિલીપ સિંહ જૂદેવનું નિધન થવાથી તથા આઇએનએસ સિંધુરક્ષકના નૌસૈનિકોના મોત પર શોક પ્રદર્શિત કરી અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કર્યા બાદ ગૃહની કાર્યવાહી સોમવારે દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી સોમવારે સવારે શરૂ થવા પર અધ્યક્ષ મીરાકુમારે સદનને વર્તમાન સભ્ય દિલીપ સિંહ જૂદેવના નિધનની માહિતી પણ આપી હતી.
અધ્યક્ષે જણાવ્યું કે જૂદેવ છત્તીસગઢના વિલાસપુર બેઠક પરથી લોકસભા માટે પસંદ થયા હતા. તેઓ 9મી લોકસભાના સભ્ય હતા. જૂદેવ ત્રણવાર રાજ્યસભાના પણ સભ્ય રહી ચૂક્યા હતા. વર્ષ 2003માં કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી અને તેઓ અનેક સંસદીય સમિતીના સભ્ય પણ રહ્યા હતા.

જૂદેવનું નિધન 14 ઓગસ્ટના રોજ ગુડગાંવમાં થયો હતો. અધ્યક્ષે સંસદને અત્યાધુનિક સબમરીન આઇએનએસ સિંધુરક્ષકની 13/14 ઓગસ્ટની રાત્રે ઘટેલી દુર્ઘટના બાદ ધીરે ધીરે ડૂબવા લાગી હતી. આ સબમરીનમાં હાજર 18 ભારતીય નૌસેનાના જવાનોમાંથી કેટલાકના મોતની પુષ્ટિ કરી હતી.
સંસદે જૂદેવ અને નૌસેનાને પ્રત્યે શોક પ્રકટ કર્યો અને કેટલાક ક્ષણોનું મૌન પાળીને તેમની શ્રદ્ધાજલિ આપી હતી. ત્યાર બાદ અધ્યક્ષ મીરા કુમારે સંસદની કાર્યવાહી કાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
