Lok Sabha Election 2024 : બીજેપીના વિવાદીત નેતા તેજસ્વી સુર્યા વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાણો શું છે વિવાદ?
બીજેપીના વિવાદિત નેતા તેજસ્વી સુર્યા તેની અજીબ હરકતો માટે બદનામ છે. હવે આ વિવાદિત નેતા સામે કર્ણાટકમાં ફરિયાદ દાખલ થઈ છે.
આ દિવસોમાં નરેન્દ્ર મોદી બંધારણની ગરીમાને ભુલીને ઝેરીલા નિવેદનો આપી રહ્યા છે અને ધર્મના નામે મત માંગી રહ્યા છે. આ ક્રમમાં જ તેજસ્વી સુર્યા સામે કેસ દાખલ થયો છે.

ર્ણાટકમાં PM મોદીએ મુસ્લિમ અનામતને લઈને કોંગ્રેસ પર નિવેદન આપ્યુ હતુ. તેમણે OBC ક્વોટા દ્વારા મુસ્લિમ સમુદાયને અનામત આપવા પર સવાલ ઉઠાવ્યા અને તેને OBC વર્ગને આપવામાં આવી રહેલી અનામત માટે ખતરો ગણાવ્યો.
બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે અને તેના પર ધર્મ આધારિત રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન બેંગલુરુ દક્ષિણથી ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
બેંગલુરુ દક્ષિણથી ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા પર ધર્મના આધારે વોટ માંગવાનો આરોપ છે. બેંગલુરુ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે તપાસ ચાલી રહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
