Loksabha Election : જાણો આજની સ્થિતીએ છત્તીસગઢમાં કોનું પલ્લુ ભારે? ચૌકાવનારા આવી શકે છે પરિણામ?
ઈન્ડિયા ગઠબંધનના ઉદય પછી સત્તાધારી પાર્ટી બીજેપીમાં ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે બીજેપીએ અત્યારથી જ ગ્રાઉન્ડ પર નેતાઓને ઉતારી દીધા છે.
રાજનીતિક વિશ્લેષકોનું માનીએ તો ઈન્ડિયા ગઠબંધનને કારણે બીજેપીને લોકસભા ચૂંટણીમાં મોટી મુશ્કેલી પડી શકે છે. આ વાતનો ઈસારો હાલમાં જ સામે આવેલા ndia TV-CNX ના ઓપિનિયન પોલમાં જોવા મળ્યો છે.

અંદરથી ગભરાહટનો માહોલ છે અને બીજેપી તેની જીતના દાવા કરી રહી છે ત્યારે TV-CNX એ લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વેમાં છત્તીસગઢના લોકોનો મૂડ જાણવા મળી રહ્યો છે.
આ ઓપિનિયન પોલ અનુસાર, આજે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. આ સર્વે રાજ્યોની લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો છે અને તેની શરૂઆત છત્તીસગઢથી થઈ છે, અહીં 11 લોકસભા બેઠકો છે.
અહીં બીજેપીએ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. આ પોલમાં જનતાને પૂછવામાં આવ્યુ કે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે?
આ પોલ અનુસાર, ચૂંટણી પરિણામોમાં બીજેપીને 46 ટકા અને કોંગ્રેસને 43 ટકા વોટ મળવાની શક્યતા છે.
આ મતની ટકાવારીને પરિણામોમાં બદલીને જોઈએ તો 11 બેઠકોમાંથી બીજેપીને 7 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 4 બેઠકો મળવાની સંભાવના છે.
આ પરિણામોનો મતલબ કે 2019ની સરખામણીમાં અહીં બીજેપીને બે સીટોનું નુકસાન થઈ રહ્યું છે અને કોંગ્રેસને બે સીટોનો ફાયદો થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે ઈન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલે જુલાઈમાં પણ આ સર્વે કર્યો હતો અને હવે તેણે ઓક્ટોબરમાં પણ સર્વે કર્યો છે અને બંને સર્વેમાં કોઈ તફાવત નથી જોવ મળ્યો.
છત્તીસગઢમાં હાલની સ્થિતી (2019 ચૂંટણી મુજબ)
બીજેપી - 50.70 ટકા
કોંગ્રેસ - 40.91 ટકા
હાલના સાંસદો
રેણુકા સિંહ - બીજેપી
ગોમતી સાંઈ - બીજેપી
ગુહરમ અજગલ્લી - બીજેપી
જ્યોત્સના ચરણદાસ મહંત - કોંગ્રેસ
અરુણ સૌ - બીજેપી
સંતોષ પાંડે - બીજેપી
વિજય બઘેલ - બીજેપી
સુનિલ કુમાર સોની - બીજેપી
ચુન્ની લાલ સાહુ- બીજેપી
દિપર બૈઝ - કોંગ્રેસ
મોહન માંડવી - બીજેપી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
