લોકસભા ચૂંટણી કોઇપણ સમયે થઇ શકે છે: અખિલેશ

અખિલેશે આગળ કહ્યું કે 'કોંગ્રેસ સાશિત સરકારના શાસનકાળમાં માત્ર મોંઘવારી અને ભ્રષ્ટાચારને જ પ્રોત્સાહન મળ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં દેશની જનાતા કોંગ્રેસને તેના પાપોની સજા આપશે. સપાએ વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશની જનતાથી જે વાયદા કર્યા હતા, તેને એક એક કરીને પૂરા કરી રહ્યા છીએ.'
અગઉ બહુજન સમાજવાદી પાર્ટી સરકાર પર હુમલો કરતા અખિલેશે જણાવ્યું કે માયાવતી સરકારના શાસનકાળમાં ઉત્તર પ્રદેશમાં જનતાના રૂપિયાનો ઉપયોગ વિકાસ કાર્યો માટે નહીં પરંતુ મૂર્તિઓ, સ્મારકો અને પાર્કો પર ખર્ચાયા હતા. તેમણે કહ્યું કે સપા સરકારે ઉત્તરપ્રદેશની સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં વિકાસને ગતિ મળી છે.
જોકે કોંગ્રેસના આગેવાની હેટળની યુપીએ સરકાર આ અંગે સ્પષ્ટપણે એવું માને છે કે તેમની સરકાર નિર્ધારીત સમય પહેલા ચૂંટણી થવાની કોઇ શક્યતા નથી. હજીએ તેમની સરકાર મજબૂત સ્થિતિમાં છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
