મધુ કોડાએ કર્યુ સરેન્ડર, 14 દિવસની ન્યાયિક હિરાસત

કોડાએ કોર્ટમાં આત્મસમર્પણ કરતા પહેલા પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, મને મારી બીમાર માની દેખરેખ માટે જમાનત આપવામાં આવી હતી. મારી માને મારી જરૂરિયાત છે. તે અસ્વસ્થ છે અને હોસ્પિટલમાં દાખલ છે.
નોંધનીય છે કે, 2009માં ભ્રષ્ટાચારના વિભિન્ન મામલાઓને લઇને કોડાને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ આયકર વિભાગ, સીબીઆઇ, પ્રવર્તન નિદેશાલય તથા રાજ્ય સતર્કતા વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર હેઠળ કોડાએ 2500 કરોડ રૂપિયાના કાળા ઘનને વૈધ બનાવવા માટેના ગોટાળાના કારણે પણ તેઓ ચર્ચાનું કારણ બન્યા છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?










Click it and Unblock the Notifications
