ચાકૂની અણીએ પાગલે કર્યો ટ્રક હાઇજેક, 40ને ચગદયા, 7ના મોત

આ અકસ્માતમાં 40થી વધુ લોકો ટ્રકની ચપેટમાં આવી ગયા હતા. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધી સાત લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 35થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જેમને અલગ-અલગ હોસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. પોલીસે આરોપી ડ્રાઇવર અર્જુન કશ્યપની ધરપકડ કરી લીધી છે. કેટલાક લોકોનું કહેવું છે કે રસ્તાના કિનારે ઉભેલા ટ્રકને અર્જુને પોતાના કબજે કરી લીધો હતો અને તેને આ ઘટનાને અંજામ આપ્યું હતું. આ ઘટના બાદ પોલીસ મથકમાં અફરા-તફરી મચી જવા પામી હતી અને લોકો ગુસ્સામાં હતા.
ભીડે પોલીસ સ્ટેશન તથા હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. તો બીજી તરફ વહિવટી તંત્રએ પરિસ્થિતીને ધ્યાનમાં રાખતાં આસપાસના જિલ્લામાંથી વધારે પોલીસદળ બોલાવી લીધી છે. મળતી માહિતી મુજબ જે ચાલકની ધરપકડ કરવામાં આવી છે તે આ ટ્રકનો અસલી ચાલક નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર ધરપકડ કરવામાં આવેલા અર્જુન એક વિક્ષિપ્ત છે જેને ટ્રકના અસલી ચાલકને બંધક બનાવી લીધો હતો અને પોતે ટ્રક લઇને ભાગી ગયો હતો. જો કે પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
