મનમોહન સિંહના રાજીનામાની વાત મનઘડંતઃ મનીષ તિવારી
નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ પીએમઓ ઓફિસ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારમ મંત્રી મનીષ તિવારીએ એ વાતનું ખંડન કર્યુ છે, જેમાં એવું કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ શુક્રવારે પ્રેસ વાર્તા દરમિયાન રાજીનામુ આપશે. ટાઇમ્સ નાઉ ચેનલ સાથે વાત કરતા મનીષ તિવારીએ કહ્યુ છે કે આ સમાચાર આધારવહીન છે. આ મનઘડંત વાતો છે. હું તો આ બાબતે જવાબ આપવા પણ માગતો નથી. આ કેટલાક મીડિયા તંત્રના મગજની ઉપજ છે.

કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા મનમોહન સિંહનું આ પગલું રાહુલ ગાંધીને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સમાચાર પત્રએ લખ્યું છે કે, કોંગ્રેસના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કરારી હારના કારણે મનમોહન સિંહ આ પગલું ઉઠાવવા જઇ રહ્યાં છે, કારણ કે સરકારોએ પોતાની હાર માટે પીએમ મનમોહન સિંહને જવાબદાર ઠેરવ્યા છે. આ કારણે હારની જવાબદારી સ્વિકારીને મનમોહન સિંહ પોતાના પદથી રાજીનામુ આપશે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
