મનમોહન સિંહના રાજીનામાની વાત મનઘડંતઃ મનીષ તિવારી
નવી
દિલ્હી,
31
ડિસેમ્બરઃ
પીએમઓ
ઓફિસ
બાદ
કેન્દ્રીય
સૂચના
અને
પ્રસારમ
મંત્રી
મનીષ
તિવારીએ
એ
વાતનું
ખંડન
કર્યુ
છે,
જેમાં
એવું
કહેવામાં
આવ્યુ
છે
કે
પ્રધાનમંત્રી
મનમોહન
સિંહ
શુક્રવારે
પ્રેસ
વાર્તા
દરમિયાન
રાજીનામુ
આપશે.
ટાઇમ્સ
નાઉ
ચેનલ
સાથે
વાત
કરતા
મનીષ
તિવારીએ
કહ્યુ
છે
કે
આ
સમાચાર
આધારવહીન
છે.
આ
મનઘડંત
વાતો
છે.
હું
તો
આ
બાબતે
જવાબ
આપવા
પણ
માગતો
નથી.
આ
કેટલાક
મીડિયા
તંત્રના
મગજની
ઉપજ
છે.
કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા મનમોહન સિંહનું આ પગલું રાહુલ ગાંધીને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સમાચાર પત્રએ લખ્યું છે કે, કોંગ્રેસના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કરારી હારના કારણે મનમોહન સિંહ આ પગલું ઉઠાવવા જઇ રહ્યાં છે, કારણ કે સરકારોએ પોતાની હાર માટે પીએમ મનમોહન સિંહને જવાબદાર ઠેરવ્યા છે. આ કારણે હારની જવાબદારી સ્વિકારીને મનમોહન સિંહ પોતાના પદથી રાજીનામુ આપશે.