શહીદને શ્રદ્ધાંજલિ આપવા ન પહોંચ્યા બિહાર સરકારના એકેય મંત્રી, પ્રશાંત કિશોરે માંગી માફી

શહીદને શ્રદ્ધાંજલિ આપવા ન પહોંચ્યા બિહાર સરકારના એકેય મંત્રી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાન પિન્ટૂ કુમાર સિંહનો પાર્થિવ દેહ જ્યારે પટના એરપોર્ટ પહોંચ્યો તે ત્યાં બિહારની એનડીએ સરકાર તરફથી કોઈપણ મંત્રી કે નેતા ઉપસ્થિત ન રહ્યા. આ હાલ ત્યારે થયો હતો જ્યારે પટનામાં એનડીએની સંકલ્પ રેલીનું રવિવારે આયોજન કરવામાં આવ્યું, આ રેલીમાં ગઠબંધનના પ્રમુખ સામેલ થવા માટે પહોંચ્યા હતા. જો કે રેલીની તૈયારીમાં લાગી ગયેલ પાર્ટીના નેતાઓમાંથી કોઈપણને શહીદ પિંટૂ કુમારની યાદ ન આવી, કોઈપણ નેતા પટના એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે ન પહોંચ્યા.

pinto kumar

શહીદના પરિજનો તરફથી આના પર સવાલ આઠાવવામાં આવ્યા બાદ જેડૂયીના નેતા અને પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં શહીદના પરિજનો પાસેથી માફી માંગી છે. શહિદ પિંટૂ કુમાર સિંહને અંતિમ વિદાઈ આપવા માટે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા, જુઓ વીડિયો.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, "તમે ફરી ખોટું બોલ્યા"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X