દિલ્હીમાં આગનું તાંડવ, 3ના મોત, 100 ઝુપડીઓ સ્વાહા

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના અઘિકારીઓએ જણાવ્યા પ્રમાણે સૂચના મળતાની સાથે જ 20 ગાડીઓને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આગ બવાના વિસ્તારની જેજે કોલોનીમાં લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. લોકોનું કહેવું છે છે કે વિજળીનો તાર વિસ્તારની ઝુપડીઓ પર પડવાથી આગ લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ખાસ્સો ગુસ્સો છે અને લોકોએ જોરદાર તોડફોડ મચાવ્યો છે. પોલીસ અને પ્રશાસનિક અધિકારી મામલાની તપાસ કરી રહ્યાં છે. જો કે, અત્યારસુધી કોઇપણ વળતરની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોની જાણ થઇ શકી નથી.
More From
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
