માયાવતીના મહાસમ્મેલને અખિલેશ સરકારની ઉડાવી ઊંઘ!

બસપા તરફથી હજી સુધી રાજ્યમાં અલગ-અલગ સ્થાનો પર બ્રાહ્મણ સમ્મેલન આયોજિત થતા રહ્યા છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે બસપાના બ્રાહ્મણ ચહેરા સતિશ મિશ્ર હાજરી આપતા રહ્યા છે. પાર્ટીના પાછલા એક મહીનાથી ચાલી રહેલા સંમ્મેલનોનું સમાપન બસપાની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી કરશે.
આની વચ્ચે માયાવતીની મહારેલીઓના અનુભવના પગલે તંત્રએ શનિવારે રાત્રે આઠ વાગ્યાથી જ વાહનવ્યવહાર માર્ગોમાં પરિવર્તન કરવાની જાહેરાત કરી દીધી હતી. પ્રશાસન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે મહાસમ્મેલન દરમિયાન શહીદ પથ પુલની નીચે રાયબરેલી રોડથી રેલી સ્થળ તરફ વાહન પસાર કરવા નહી દેવાય.
તંત્રના એક અધિકારીએ જણાવ્યું કે વાહનોની પાર્કિંગ માટે પહેલાથી જ સ્થાન નક્કી કરી દેવામાં આવ્યું છે. રાયબરેલી, સુલ્તાનપુર અને ફૈઝાબાદ રોડ તરફથી આવનાર વાહન વૃંદાવન યોજનામાં પાર્ક કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે સીતાપુર અને દરદોઇ રોડ તરફથી આવનાર વાહનો આખિયાનાના રતનખંડમાં પાર્ક કરવામાં આવશે. કાનપુર તરફથી આવનાર વાહનોને માનસરોવર યોજનામાં પાર્ક કરવામાં આવી શકાશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
