માયાવતીનો મોદી પર હુમલો કહ્યું, મોદી PM પદ માટે ફિટ નથી
લખનૌ, 8 જુલાઇ : બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પરોક્ષ રીતે નિશાન સાધતા તેમને પ્રાંતવાદી ગણાવ્યા હતા. આ ઉપરાંત એમ પણ જણાવ્યું કે દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહેલી આવી વ્યક્તિ દેશના વડાપ્રધાન પદને ન્યાય આપી શકશે નહીં.
માયાવતીએ બસપાના બ્રાહ્મણ સમાજ ભાઇચારા સંમ્મેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે "ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફતને કારણે ઉભા થયેલા સંકટના સમયમાં પણ કેટલાક રાજકીય પક્ષો રાજકીય રોટલી શેકવામાંથી ઉંચા આવ્યા ન હતા. અમે એવી પાર્ટીની પણ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ, જેના નેતા દેશના આગામી વડાપ્રધાન બનવાનો દાવો કરી રહ્યા છે. પણ આફતના સમયે માત્ર ગુજરાતના લોકોને બચાવવાની વાત કરી રહ્યા છે."

માયાવતીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જણાવ્યું કે "તમે આવી વ્યક્તિ અંગે પહેલેથી જ અંદાજ લગાવી શકો છો. જે દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહેલી આવી વ્યક્તિ દેશના વડાપ્રધાન પદને ન્યાય આપી શકશે નહીં. આપે આ બાબત ધ્યાનમાં રાખવી પડશે."
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
