રાજ્યસભામાં સભાપતિ પર ઉકળી ઉઠ્યા માયાવતી

પ્રમોશનમાં અનામત સામે બે દિવસથી ધમાલ કરી રહેલા સમાજવાદી પાર્ટીના નેતા આજે ચૂપચાપ બેસી રહ્યા. તેમનું સ્થાન આજે બસપાએ લઇ લીધું અને 12 વાગ્યા બાદ સંસદની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવી પડી. તેમના સભ્યો સરકારને દલિત વિરોધી અને લોકવિરોધી જણાવી નારેબાજી કરી રહ્યા હતા. બસપાના હંગામાંના કારણે પ્રશ્નકાળ પણ પૂરો ચાલી શક્યો ન્હોતો.
સવારે 11 વાગ્યે પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થઇ બાદમાં બસપાના સભ્યો અને માયાવતી સભાપતિની ખુરશી પાસે આવીને નારેબાજી કરવા લાગ્યા. માયાવતીએ આ બીલ પર ચર્ચા નહી હોવાને રાજ્યસભામાં સભાપતિ હામિદ અંસારી પર પણ સવાલો ઉઠાવ્યા, અને કહ્યું કે છેલ્લા બે દિવસથી પ્રશ્નકાળ બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે.
તેણે અંસારીને જણાવ્યું કે 12 વાગ્યે આપ જતા રહો છો. સભાપતિ હામિદ અંસારીએ બસપાના સભ્યોને પ્રશ્નકાળ ચાલવા દેવા આગ્રહ કર્યો, પરંતુ તેમની પર તેની કોઇ અસર નહી થતા તેમણે ગૃહને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ ગૃહમાં અશાંતિ યાથાવત રહેતા અડધા કલાક બાદ અને પછી તેને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
