મીડિયાના મત મુજબ બંગાળ કુકર્મી છે: મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું હતું કે આજના ઉછેરમાં બાળકોને જરૂરથી વધારે છૂટ આપવામાં આવી છે જેના કારણે કુકર્મની ઘટનાઓ વધી ગઇ છે અમારા જમાનામાં કોઇ છોકરો છોકરીનો હાથ પણ પકડે તો હોબાળો મચી જતો હતો પરંતુ આજે તો દરેક વસ્તુ ખુલીને સામે આવી ગઇ છે.
આજે બાળકો વડીલો સામે કોઇ સંકોચ વિના દરેક વસ્તુ કહે છે જેનું ખરાબ પરિણામ રેપના રૂપમાં સામે આવ્યું છે પરંતુ મીડિયાવાળા જે ઉમેરીને બતાવે છે તેનાથી સમાજને નુકસાન થઇ રહ્યું છે આ નકારાત્મક પત્રકારત્વનું પરિણામ છે.












Click it and Unblock the Notifications
