‘ડોંડિયા ખેડામાં 15 ફૂટના ખોદકામ બાદ જશે ચમત્કાર’
ઉન્નાવ, 22 ઓક્ટોબરઃ યુપીના ડોંડિયાખેડામાં ‘મહાખજાનાની શોધ' પર મચેલા ઘમાસાણ વચ્ચે સંત શોભન સરકાર પોતાના દાવા પર અડગ છે. શોભન સરકારે કહ્યું કે, 15 ફૂટની ઉંડાઇ સુધી ખોદકામ કરવામાં આવ્યા બાદ મોટો ચમત્કાર થશે. નોંધનીય છે કે એએસઆઇના અનેક અધિકારીઓ પણ ખજાનો મળવાની સંભાવનાને ખારીજ કરી ચૂક્યા છે.

પરોક્ષ રીતે સંતે ફરી એકવાર કિલ્લા નીચે સોનાનો મહાખજાનો હોવાનો દાવો કર્યો છે. જો કે, ભારતીય પુરતાત્વ સર્વેક્ષણના અધિકારી પહેલા જ મહાખજાનો હોવા અંગેની વાતને નકારી ચૂક્યા છે. પાંચમાં દિવસે પોલીસની હાજરીમાં ખોદકામ કરવામા આવ્યું હતું.
More From
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
