Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નરેન્દ્ર મોદી PM બન્યા તો હું ભારત છોડી દઇશ : અનંતમૂર્તિ

kannada-writer-anantmurthy
બેંગલોર, 20 સપ્ટેમ્બર : જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને કન્નડ ભાષાના જાણીતા લેખક ડો. યુ.આર. અનંતમૂર્તિએ જણાવ્યું છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો હું ભારતમાં નહીં રહું, હું ભારત છોડી દઇશ.

અનંતમૂર્તિના આ નિવેદનને કારણે ભારતીય જનતા પાર્ટી તરફથી આકરા પ્રત્યાઘાતો આવ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે લેખક ભારત છોડી જવા માટે મુક્ત છે, એમને કોઈ રોકશે નહીં. અનંતમૂર્તિએ મોદનો વિરોધ કરવાનું કારણ આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી જો વડા પ્રધાન બનશે તો તેનાથી લોકોમાં ગભરાટ પેદા થશે.

બેંગલોરમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં બોલતા અનંતમૂર્તિએ જણાવ્યું હતું કે "હું તો આ દેશમાં નહીં રહું, જો મોદી વડા પ્રધાન બનશે તો. એ (મોદી) ગભરાટ પેદા કરશે અને જો કોઈ ડરામણો માણસ આવા હોદ્દા પર બેઠેલો હોય તો લોકો ડરના માર્યા એમને ઝૂકેલા રહેશે. ડર કાયરોને પેદા કરે છે".

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X