મોદીએ દૂતાવાસ હુમલા બાદ રાજદૂત સાથે કરી વાત

નવી દિલ્હી, 23 મેઃ ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત અમર સિન્હા સાથે વાત કરી ભારતીય વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓને સહાયતાનું આશ્વાસન આપ્યું છે, જ્યાં બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. આ જાણકારી શુક્રવારે એક અધિકારીએ આપી છે.

Modi speaks to Indian ambassador
વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને ટ્વીટ પર આ અંગે જાણકારી આપતા કહ્યું છે, ‘‘ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેરાતમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાની ઘટના પર ધ્યાન આપી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં અમર સિન્હા સાથે વાત કરી છે. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય દૂતાવાસના કર્મચારીઓનું મનોબળ વધાર્યું છે.''

અકબરુદ્દીને કહ્યું, ‘‘મોદીએ હેરાતમાં વાણિજ્ય દૂતાવાસના બહાદૂર કર્મચારીઓને હર સંભવ સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું છે.'' નોંધનીય છેકે, શુક્રવારે સવારે વાણિજ્ય દૂતાવાસ પર ત્રણ બંદૂકધારીઓએ હુમલો કર્યો. હુમલાખોરો જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X