મોદીએ દૂતાવાસ હુમલા બાદ રાજદૂત સાથે કરી વાત
નવી દિલ્હી, 23 મેઃ ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત અમર સિન્હા સાથે વાત કરી ભારતીય વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓને સહાયતાનું આશ્વાસન આપ્યું છે, જ્યાં બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. આ જાણકારી શુક્રવારે એક અધિકારીએ આપી છે.

અકબરુદ્દીને કહ્યું, ‘‘મોદીએ હેરાતમાં વાણિજ્ય દૂતાવાસના બહાદૂર કર્મચારીઓને હર સંભવ સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું છે.'' નોંધનીય છેકે, શુક્રવારે સવારે વાણિજ્ય દૂતાવાસ પર ત્રણ બંદૂકધારીઓએ હુમલો કર્યો. હુમલાખોરો જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા છે.
More From
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?









Click it and Unblock the Notifications
