For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: વડાપ્રધાન મોદી ઉકેલશે ગોરખા સૈનિકોના મુદ્દા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Sushil Koirala -namo
નવી દિલ્હી (વિવેક શુક્લા) નેપાળ યાત્રા પર આજે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રવાસ દરમિયાન તે ગોરખા સૈનિકોના પ્રતિનિધિમંડળને મળશે, જેમણે ભારતીય સેનામાં નોકરી કરી છે. તેમના પેંશન અને બીજા ઘણા મુદ્દાઓને વણઉકેલા રહે છે. નેપાળમાં હજારો ગોરખા સૈનિક રહે છે, જે ભારતીય સેનામાં લાંબા સમય સુધી સેવા આપ્યા પછી હવે નિવૃત જીંદગી પસાર કરી રહ્યાં છે.

પેંશન સંબંધી મુદ્દા
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સૈનિકોને અથવા તેમના પરિજનોને પેંશન સંબંધી મુદ્દા લટકતા રહ્યાં છે. ભારતીય સેના દર વર્ષે નેપાળના ગોરખાઓની ભરતી કરે છે.

કાઠમાંડૂ બનશે સેંટર
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નિવૃત થયેલા ગોરખા સૈનિકોના મુદ્દાઓને ઉકેલવા માએ નેપાળના કાઠમાંડૂમાં જ અલગથી જ એક વિશેષ પ્રકોષ્ઠ બનશે જેથી ગોરખ સૈનિક પોતાના જીવનનો સંધ્યાકાળ આરામથી જીવી શકે. સનદ રહે કે ગોરખ સૈનિકોને ચીન અને પાકિસ્તાનની સાથે થયેલા યુદ્ધ દરમિયાન પોતાની બહાદુરીમાં દુશ્મનોને પાણી બતાવી દિધું હતું.

English summary
It is believed that during his high-profile visit to Nepal, prime minister Narendra Modi will meet a delegation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X