Exclusive: વડાપ્રધાન મોદી ઉકેલશે ગોરખા સૈનિકોના મુદ્દા

પેંશન સંબંધી મુદ્દા
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સૈનિકોને અથવા તેમના પરિજનોને પેંશન સંબંધી મુદ્દા લટકતા રહ્યાં છે. ભારતીય સેના દર વર્ષે નેપાળના ગોરખાઓની ભરતી કરે છે.
કાઠમાંડૂ બનશે સેંટર
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નિવૃત થયેલા ગોરખા સૈનિકોના મુદ્દાઓને ઉકેલવા માએ નેપાળના કાઠમાંડૂમાં જ અલગથી જ એક વિશેષ પ્રકોષ્ઠ બનશે જેથી ગોરખ સૈનિક પોતાના જીવનનો સંધ્યાકાળ આરામથી જીવી શકે. સનદ રહે કે ગોરખ સૈનિકોને ચીન અને પાકિસ્તાનની સાથે થયેલા યુદ્ધ દરમિયાન પોતાની બહાદુરીમાં દુશ્મનોને પાણી બતાવી દિધું હતું.












Click it and Unblock the Notifications
