Exclusive: વડાપ્રધાન મોદી ઉકેલશે ગોરખા સૈનિકોના મુદ્દા

પેંશન સંબંધી મુદ્દા
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સૈનિકોને અથવા તેમના પરિજનોને પેંશન સંબંધી મુદ્દા લટકતા રહ્યાં છે. ભારતીય સેના દર વર્ષે નેપાળના ગોરખાઓની ભરતી કરે છે.
કાઠમાંડૂ બનશે સેંટર
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નિવૃત થયેલા ગોરખા સૈનિકોના મુદ્દાઓને ઉકેલવા માએ નેપાળના કાઠમાંડૂમાં જ અલગથી જ એક વિશેષ પ્રકોષ્ઠ બનશે જેથી ગોરખ સૈનિક પોતાના જીવનનો સંધ્યાકાળ આરામથી જીવી શકે. સનદ રહે કે ગોરખ સૈનિકોને ચીન અને પાકિસ્તાનની સાથે થયેલા યુદ્ધ દરમિયાન પોતાની બહાદુરીમાં દુશ્મનોને પાણી બતાવી દિધું હતું.
More From
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ





Click it and Unblock the Notifications
