મુખ્તાર અબ્બાસ નકવીને મળી આતંકવાદીઓની ધમકી, ગૃહમંત્રાલય પાસે સુરક્ષા માંગી

ઉલ્લેખનીય છે કે સંસદ પર હુમલાના દોષી આંતકવાદી અફઝલ ગુરુની ફાંસી અંગે મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન કર્યું હતું. જેના પગલે તેમને આતંકવાદીઓની ધમકી મળી છે. જોકે ભાજપી નેતા નકવીએ કેન્દ્રી ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને આંતકીઓ દ્વારા મળેલી ધમકીની જાણ કરીને તેમની સુરક્ષાની માંગ કરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવીને ફોન કરીને આતંકવાદીઓએ મારવાની ધમકી આપી છે. જેના પગલે બીજેપી નેતાએ કેન્દ્રીય ગૃહમંત્રીને ધમકી મળ્યાની જાણ કરી સુરક્ષાની માંગ કરી છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ








Click it and Unblock the Notifications
