આજથી મુંબઇના દુકાનદારોએ દુકાનો ફરી ખોલી

સરકારે ઓક્ટ્રોયની જગ્યાએ એલબીટી ટેક્સ નાખ્યો છે. વેપારીઓનું બેમુદત બંધ આંદોલન છેલ્લા ત્રણેક અઠવાડિયાથી ચાલુ હતું. છુટક વેપારીઓ, હોલસેલરો ગયા સોમવારથી તેમાં જોડાયા હતા.
મહારાષ્ટ્ર સરકારે એલબીટી સંબંધિત ભલામણો સુપરત કરવા માટે રાજ્યના ચીફ સેક્રેટરી જયંતકુમાર બાંઠીયાના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિની રચના કરી છે. આ સમિતિ એક મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.
મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે એલબીટીનો અમલ રદ કરવાની વેપારીઓની માગણીને ફગાવી દીધી છે, પણ આ ટેક્સની વસુલીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે. આ હડતાદ દરમિયાન તેમને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
