Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટર્બોલેન્સનો શિકાર બન્યુ મુંબઇથી કોલકાતા જતુ વિસ્તારાનું વિમાન, 8 લોકો ઘાયલ

વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવા

વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા એરપોર્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે.

Vistara
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X