ટર્બોલેન્સનો શિકાર બન્યુ મુંબઇથી કોલકાતા જતુ વિસ્તારાનું વિમાન, 8 લોકો ઘાયલ
વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવા
વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા એરપોર્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે.

More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
