For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટર્બોલેન્સનો શિકાર બન્યુ મુંબઇથી કોલકાતા જતુ વિસ્તારાનું વિમાન, 8 લોકો ઘાયલ

વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવા

|
Google Oneindia Gujarati News

વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા એરપોર્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે.

Vistara
English summary
Mumbai-to-Kolkata flight crashes into turbulence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X