શું નીતિશની રેલીમાં રંગ રાખવા મોદીએ પોતાની મહારાષ્ટ્ર રેલી રદ કરી?

17 માર્ચના રોજ નીતિશ કુમારે દિલ્હીના રામલીલા મેદાનમાં અધિકાર રેલીનું આયોજન કર્યું છે. આ દરમિયાન મોદીની પણ મુંબઇમાં રેલી હતી. જેડીયૂને ભય હતો કે મોદીની રેલીના કારણે તેમની રેલીનો રંગ ફીકો પડી શકે છે માટે જેડિયુએ ભાજપને મોદીની રેલી રદ કરવાનો આગ્રહ કર્યો અને ભાજપે નીતિશનો આગ્રહ માની લીધો.
ચેનલના જણાવ્યા અનુસાર મોદીની રેલી રદ કરાવવા નીતિશ કુમારે ગયા અઠવાડિયે રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી સાથે વાતચીત કરી હતી. જેટલી ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. તેમને મોદીના પ્રબળ સમર્થક માનવામાં આવે છે, માટે સૌથી પહેલા તેમનો સંપર્ક કરવામાં આવ્યો.
ત્યાર બાદ લાલકૃષ્ણ આડવાણી સાથે ચર્ચા થઇ. ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહે મોદીને વિશ્વાસમાં લઇને રેલી રદ કરાવી દીધી છે. નીતિશ અને મોદી વચ્ચે વીસ-છત્રીસનો આંકડો છે. ભાજપા મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની કોશિશમાં છે. નીતિશ કુમાર મોદીની પ્રધાનમંત્રી પદની દાવેદારીનો વિરોધ નોંધાવી રહ્યા છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
