રાજ્યોની સુરક્ષા પર મુખ્યમંત્રીઓની બેઠકથી દૂર રહેશે નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, (વિવેક શુક્લા): ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીના રોજ રાજધાનીમાં આતંકરિક સુરક્ષા પર થનારા મુખ્યમંત્રીઓના સમ્મેલનમાં ભાગ નહીં લઇ શકે. જોકે હજી એ નથી જાણી શકાયું કે 31 જાન્યુઆરીના રોજ મોદી કયા કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, જેના કારણે તેઓ આતંરિક સુરક્ષા પર થઇ રહેલા સમ્મેલનમાં હાજરી નહીં આપી શકે.
તેમના પ્રધાનમંત્રિત્વકાળ દરમિયાન થઇ રહેલી આ મહત્વના સમ્મેલનમાં માઓવાદી હિંસાથી લઇને હાલના દૌરમાં પૂર્વોત્તર રાજ્યોમાં બોડો ઉગ્રવાદીઓની હરકતો પર કાબૂ મેળવવા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાનના આતંરિક સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પોતાની વાત રજૂ કરશે કે કેવી રીતે દેશમાં આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે, પરંતુ આ વખતે તેની અધ્યક્ષતા ગૃહમંત્રી રાજનાથ સિંહ કરશે.
આતંરિક સુરક્ષા પર થનારી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપવાના છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
