રાજ્યોની સુરક્ષા પર મુખ્યમંત્રીઓની બેઠકથી દૂર રહેશે નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, (વિવેક શુક્લા): ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીના રોજ રાજધાનીમાં આતંકરિક સુરક્ષા પર થનારા મુખ્યમંત્રીઓના સમ્મેલનમાં ભાગ નહીં લઇ શકે. જોકે હજી એ નથી જાણી શકાયું કે 31 જાન્યુઆરીના રોજ મોદી કયા કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, જેના કારણે તેઓ આતંરિક સુરક્ષા પર થઇ રહેલા સમ્મેલનમાં હાજરી નહીં આપી શકે.
તેમના પ્રધાનમંત્રિત્વકાળ દરમિયાન થઇ રહેલી આ મહત્વના સમ્મેલનમાં માઓવાદી હિંસાથી લઇને હાલના દૌરમાં પૂર્વોત્તર રાજ્યોમાં બોડો ઉગ્રવાદીઓની હરકતો પર કાબૂ મેળવવા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાનના આતંરિક સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પોતાની વાત રજૂ કરશે કે કેવી રીતે દેશમાં આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે, પરંતુ આ વખતે તેની અધ્યક્ષતા ગૃહમંત્રી રાજનાથ સિંહ કરશે.
આતંરિક સુરક્ષા પર થનારી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપવાના છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ




Click it and Unblock the Notifications
