Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યોની સુરક્ષા પર મુખ્યમંત્રીઓની બેઠકથી દૂર રહેશે નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, (વિવેક શુક્લા): ખૂબ જ વ્યસ્ત હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીના રોજ રાજધાનીમાં આતંકરિક સુરક્ષા પર થનારા મુખ્યમંત્રીઓના સમ્મેલનમાં ભાગ નહીં લઇ શકે. જોકે હજી એ નથી જાણી શકાયું કે 31 જાન્યુઆરીના રોજ મોદી કયા કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે, જેના કારણે તેઓ આતંરિક સુરક્ષા પર થઇ રહેલા સમ્મેલનમાં હાજરી નહીં આપી શકે.

તેમના પ્રધાનમંત્રિત્વકાળ દરમિયાન થઇ રહેલી આ મહત્વના સમ્મેલનમાં માઓવાદી હિંસાથી લઇને હાલના દૌરમાં પૂર્વોત્તર રાજ્યોમાં બોડો ઉગ્રવાદીઓની હરકતો પર કાબૂ મેળવવા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

modi
દરેક મુખ્યમંત્રી આપશે વિચાર

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાનના આતંરિક સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ પોતાની વાત રજૂ કરશે કે કેવી રીતે દેશમાં આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે, પરંતુ આ વખતે તેની અધ્યક્ષતા ગૃહમંત્રી રાજનાથ સિંહ કરશે.

આતંરિક સુરક્ષા પર થનારી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપવાના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X