કેન્દ્ર માટે ‘રાહત’ મોદી નહીં આવે રાષ્ટ્રિય એકતા પરિષદમાં
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બરઃ દિલ્હીમા આજે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળ એકતા પરિષદની બેઠક મળી રહી છે. જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી ભાગ લેવાના છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ બેઠકમાં ભાગ લેવા માટે જવાના નથી. આ બેઠક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના ત્રણ અઠવાડિયા પછી મળી રહી છે. જેમાં 48 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ બેઠકમાં દેશમાં હાલમાં સાંપ્રદાયિક હિંસાના મામલાઓ પર વિચાર કરવામાં આવશે. ખાસ કરીને મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાને લઇને બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુઝફ્ફરનગર હિંસાને લઇને બેઠકમાં હંગામો થાય તેવી શંકા પણ સેવાઇ રહી છે.
More From
-
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ








Click it and Unblock the Notifications
