ગઢચિરોલીમાં બારૂદી સુરંગ વિસ્ફોટ, ત્રણ પોલીસકર્મી શહીદ
ગઢચિરોલી, 17 ઓક્ટોબર: નક્સલીઓએ આજે ફરી એકવાર મોટી ઘટનાને અંજામ આપ્યો છે. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલીઓએ એક બારૂદી સુરંગ વિસ્ફોટ કર્યો છે જેમાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મી શહીદ થયા છે.
ગઢચિરોલી જિલ્લા કલેક્ટરના અનુસાર હુમલો મોટી રાત્રે થયો હતો. હુમલાવરોએ આ બ્લાસ્ટ ક્ષેત્રમાં પોલીસવાનમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓને નિશાન બનાવીને કર્યો હતો. વિસ્ફોટ જિયારાપટ્ટી વિસ્તારની આસપાસના જંગલોમાં થયો હતો.

આ પહેલાં આ વર્ષે 26 માર્ચના રોજ પણ એક મોટા નક્સલી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 11 જવાનો શહીદ થયા હતા. પોલીસના અનુસાર નક્સલીઓએ ત્યારે ઘનોરના પશુટોલામાં બારૂદી સુરંગ વિસ્ફોટ કર્યો હતો.
More From
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય!








Click it and Unblock the Notifications
