7 રાજ્યોમાં નવા રાજ્યપાલોના નામની જાહેરાત કરશે NDA સરકાર

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બીએલ જોશી, છત્તીસગઢના રાજ્યપાલ શેખર દત્ત અને નાગાલેંડના રાજ્યપાલ અશ્વની કુમાર પહેલાંથી જ પોતાના પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. જ્યારે પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણન અને ગોવાના રાજ્યપાલ બીવી વાંકૂ ચોપર ડીલ સોદામાં થયેલી પૂછપરછ બાદ પોતાનું પદ છોડી ચૂક્યા છે. કર્ણાટકના રાજ્યપાલા એચઆર ભારદ્વાજ અને કોનવારને વર્ષ 2009માં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
